કિડીયાનગર મંડન શ્રી શાંતિનાથદાદા ની આગામી ૬ઠ્ઠી ધજા

શ્રી ૧।

|| કિડીયાનગર મંડન શ્રી શાંતિનાથાય નમઃ ||


શ્રી કિડીયાનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ના આદેશે જંબુ દ્વીપે , ભરત ક્ષેત્રે , આર્ય ખંડે , ભારત દેશે , ગુજરાત રાજ્યે ,રાપર તાલુકે , માતૃભૂમિ વાગડ ની ધન્ય ધરા કિડીયાનગર મુકામે સુંદર " લીલા - વાડી " અતિથિ ભવન ના ઐતિહાસિક નિર્માણ અવસર ... 

Add Comment